राष्ट्रहित सर्वोपरि

  1. Budget 2023: आम जनता के लिए राष्ट्रपति द्रौपदी मुर्मू के अभिभाषण की प्रमुख बातें
  2. राष्ट्रहित सर्वोपरि


Download: राष्ट्रहित सर्वोपरि
Size: 49.37 MB

Budget 2023: आम जनता के लिए राष्ट्रपति द्रौपदी मुर्मू के अभिभाषण की प्रमुख बातें

Budget 2023: भारतमेंआजसेसंसदकेबजटसत्रकीशुरुआतहोगईहै. राष्ट्रपतिद्रौपदीमुर्मूनेआजसंसदकेदोनोंसदनोंकीसंयुक्तबैठकमेंअपनापहलाअभिभाषणदिया।राष्‍ट्रपतिनेअपनेअभिभाषणमेंकहाकिमेरीसरकारनेदेशहितकोसर्वोपरिरखाहै।नीतिऔरफैसलोंमेंइच्छाशक्तिदिखाईहै।मेरीसत्ताराष्ट्रनिर्माणकेकर्तव्यकोपूराकरनेमेंलगीहै।अपनेलोकतन्त्रकोसमृद्धकरतेहुएहमउसवेद-वाक्यकोआत्मसातकरेंजिसमेंकहागयाहै - "संगच्छध्वंसंवदध्वंसंवोमनांसिजानताम्"।अर्थात्, हमसबएकसाथकदमसेकदममिलाकरचलें, हमारेसंकल्पस्वरोंमेंएकताकाप्रवाहहोऔरहमारेअन्तःकरणएकदूसरेसेजुड़ेहुएहों। हमारेसामनेयुगनिर्माणकाअवसरहै।इसकेलिएशत-प्रतिशतसामर्थ्यकेसाथकामकरनाहै।हमें 2047 तकऐसेराष्ट्रकानिर्माणकरनाहै, जिसमेंअतीतकागौरवऔरआधुनिकताकाहरस्वर्णिमअध्यायहो।हमेंआत्मनिर्भरभारतबनानाहै।जोमानवीयदायित्वोंकानिर्वहनकरनेमेंसक्षमहो।जहांगरीबीनहो, मध्यमवर्गवैभवसेयुक्तहो।युवासमयसेदोकदमआगेचलतेहों।ऐसाभारतहो, जिसकीविविधताऔरउज्ज्वलऔरएकताऔरज्यादाअटलहो। ·मेरीसरकारकोकुछहीमहीनेमें 9 सालपूरेहोजाएंगे।इन 9 सालमेंभारतकेलोगोंनेसकारात्मकपरिवर्तनदेखे।आजहरभारतीयकाआत्मविश्वासशीर्षपरहै।दुनियाकाभारतकोदेखनेकानजरियाबदलाहै।पहलेहमदुनियापरनिर्भरहुआकरतेथे, आजदुनियाकीसमस्याओंकानिराकरणकररहेहैं। ·हमजिसआधुनिकइन्फ्रास्ट्रक्चरकीकामनाकरतेथे, वोदेशमेंबननाशुरूहुआहै।आजभारतमेंडिजिटलनेटवर्कहै, जिससेविकसितदेशभीप्रेरणालेरहेहैं।भ्रष्टाचारसेमुक्तिचाहताथादेश, उससेमुक्तिमिलरहीहै।आजदेशकीपहचानतेजविकासऔरदूरगामीदृष्टिसेलिएगएफैसलोंसेहोरहीहै।हमदुनियाकी 10वेंनंबरकीअर्थव्यवस्थासे 5वेंनंबरपरपहुंचगएहैं।यहीवहनींवहै, जोआनेवाले 25 सालमेंविकसितभारतकेआत्मविश्वासकोबुलंदकरेगी। भगवानबसवेश्वरनेकहाथाकिकर्महीपूजाहैऔरकर्ममेंहीशिवहै।उनकेदिखाएमार्गपरसरकारराष्ट्रन...

राष्ट्रहित सर्वोपरि

જે સમજતું હોય છે મોટે ભાગે તેના પક્ષે જ સહન કરવાનું આવતું હોય છે. જે લેટ ગો ની ભાવના રાખતું હોય છે એ તેની ઓળખાણ બની જાય છે, જો તે લેટ ગો ના કરે તો અનપેક્ષિત વર્તનની વ્યાખ્યામાં આવી જાય છે અને બિચારો આ લેટ ગોના ચક્કરમાં પોતે જ ગો થઇ જાય છે ! હા ,આ એક વાસ્તવિક વાત છે જો તમે તમને થતા અન્યાય અને અત્યાચારની બાબતમાં ચુપ રહી યુદ્ધ ટાળવાનું વિચારો છે તો બહારનું યુધ્ધ તો ટળી જાય છે પરંતુ જાત સાથેનું યુદ્ધ શરુ થાય છે . જે તમને ચેનથી જીવવા નહિ દે. તમે તમારી જાતને સમજાવવાનો પ્રયાસ કરશો પણ અંતરમનને આત્માને નહિ સમજાવી શકો કારણકે તે સત્ય જાણતી હોય છે. કહેવાય છે કે– જો સમજવાથી થી જ કે લેટ ગોની વૃત્તિ રાખવાથી સમસ્યાઓ હલ થઇ જતી હોત તો વાંસળી પકડવાવાળાએ ક્યારેય સુદર્શન ના પકડ્યું હોત. દુનિયામાં ક્યારેય યુદ્ધ ના થયા હોત. પરંતુ કમનસીબી એ છે કે યુદ્ધ હંમેશા શાંતિ માટે જ થાય છે ! જયારે કોઈની સજ્જનતાને .શાંતિપ્રિયતાતાને, કે અહિંસાને તેની નબળાઈમાં ખપાઈ કોઈ શેતાન મેલી મુરાદની કામના કરે છે ત્યારથી જ સજ્જનની દુર્દશા ચાલુ થાય છે. મિત્રો તમે જ વિચારો કે તમે દુનિયાના સૌથી આદર્શ વ્યક્તિ છો . વસુધૈવ કુટુમ્બકમની ભાવના ધરાવો છો . અહિંસાવાદી છો. સૌમ્ય પ્રકૃતિના છો . તમારો એક સુંદર પરિવાર છે . અને અચાનક એક દિવસ તમારા ઘરમાં અસામાજિક તત્વો આવી જાય તો ! જે તમારી સામે તમારા જ ઘરમાં તમારી બહેન દીકરીઓની સાથે અસભ્ય વર્તન કરે. તમારા ઘરના વડીલનું અપમાન કરે . તમારી સાથે અભદ્ર વર્તન કરે તો ! શું તમે ઉપર મુજબના ગુણધર્મોમાં વર્તન કરશો ? શું તમે ગુંડાતત્વોને ઘરમાં છોડી પોલીસ ફરિયાદ કરશો અને સંવિધાનિક પ્રતિકાર કરશો ? શું તમે તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરશો ? કે પછી વિનંતી કે આજીજી કરશો ? કે પછી તેમને ઘરમાંથી બહાર તગેડી...