Vat savitri poonam 2023

  1. Vat Savitri Vrat 2023 : 3 જૂને છે વટ સાવિત્રીનું વ્રત, જાણો પૂજા
  2. Festivals In May 2023: Buddha Purnima To Vat Savitri Vrat, Check Full List
  3. Vat Savitri Vrat 2023: અખંડ સૌભાગ્ય આપતો વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવશે?


Download: Vat savitri poonam 2023
Size: 61.61 MB

Vat Savitri Vrat 2023 : 3 જૂને છે વટ સાવિત્રીનું વ્રત, જાણો પૂજા

જ્યેષ્ઠ વટ સાવિત્રી પૂર્ણિમા શુભ યોગ - આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે રવિ યોગ, શિવ યોગ અને સિદ્ધ યોગ રચાઈ રહ્યા છે. આ ત્રણેય યોગોનો સમય હશે - રવિ યોગ સવારે 05:23 થી 06:16 સુધી, શિવ યોગ સવારથી 02:48 સુધી, ત્યારબાદ સિદ્ધ યોગ શરૂ થશે. વટ સાવિત્રી કથા - વટ સાવિત્રી વ્રત કથા અનુસાર, પ્રાચીન સમયમાં કોઈ જગ્યાએ અશ્વપતિ નામના રાજાનું રાજ્ય હતું. રાજાને કોઈ સંતાન ન હતું. રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા વર્ષો સુધી યજ્ઞ, હવન અને દાન કર્યું હતું. જે બાદ સાવિત્રી દેવીના આશીર્વાદથી, તેમને એક અદભૂત છોકરીના પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું. રાજાએ તે છોકરીનું નામ સાવિત્રી રાખ્યું હતું. જ્યારે સાવિત્રી લગ્ન કરવા યોગ્ય બની, ત્યારે તેણે પોતાની પુત્રીને રાજાને દાનમાં આપવાનું વિચાર્યું. રાજાએ તેની પુત્રી માટે યોગ્ય વર શોધવાની જવાબદારી રાજકુમારીને સોંપી હતી. કહેવાય છે કે, એક દિવસ જંગલમાં જતી વખતે રાજકુમારી સાવિત્રીએ એક સુંદર યુવકને જોયો અને તેને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો. એ યુવકનું નામ સત્યવાન હતું. જે રાજા દ્યુમતસેનના પિતા હતા. સત્યવાનનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધું, ત્યારબાદ તે જંગલમાં રહેવા લાગ્યો હતો. જ્યારે રાજકુમારીએ તેનું કારણ પૂછ્યું તો રાજાએ તેની પુત્રીને નારદજીએ કહેલી આખી વાત કહી. બાદ સાવિત્રીએ કહ્યું- આર્ય છોકરીઓ ફક્ત એક જ વાર તેમના પતિ પસંદ કરે છે. સાવિત્રીના કહેવાથી રાજા અશ્વપતિએ સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે કરાવ્યા. જે બાદ સાવિત્રી તેના સાસરે પહોંચતાની સાથે જ તેના સાસુ અને સસરાની સેવા કરવા લાગી. આ રીતે સમય પસાર થતો ગયો. આવા સમયે સાવિત્રીએ યમરાજને આવતા જોયા. યમરાજ સત્યવાનનો જીવ પોતાની સાથે લેવા લાગ્યા. સાવિત્રી પણ તેની પાછળ ગઈ. યમરાજે સાવિત્રીને સમજાવવાની કોશિશ કરી કે, આ કાયદાનો નિયમ છે...

Festivals In May 2023: Buddha Purnima To Vat Savitri Vrat, Check Full List

TCS Work From Office Rule: ‘Productivity is Hampered Because…’ - Say Employees; Two Things Worrying Staff Returning To Office – Know What FESTIVALS IN MAY 2023: May 2023 is an eventful month in the Hindu calendar with numerous festivals scheduled for the Shukla Paksha and Jyestha month of Vaishakh. From Budh Pradosh Vrat to Nirjala Ekadashi, this month is packed with spiritual significance and reverence. The first day of May 2023 marks the Mohini Ekadashi fast on Monday, which sets the tone for the rest of the month. Other significant events include Buddha Purnima, Vaishakh Purnima, Apara Ekadashi, Jyestha Masik Shivratri and Vat Savitri Vrat. Furthermore, May 2023 will witness the first lunar eclipse of the year, which adds to the spiritual energy of the month. Dr Krishna Kumar Bhargava, an astrologer from Tirupati, guides us through the significance and importance of these events, allowing you to fully embrace and celebrate the rich traditions of Hinduism. Festivals in May 2023 • May 01, Monday: Mohini Ekadashi • May 03, Wednesday: Budh Pradosh Vrat • May 05, Friday: Buddha Purnima, the First lunar eclipse of the year, Vaishakh Purnima • May 06, Saturday: Jyeshtha month begins, Krishna Paksha Pratipada date • May 08, Day-Monday: Ekdanta Sankashti Chaturthi, Jyeshtha Sankashti Chaturthi • May 15, Monday: Achala or Apara Ekadashi fast • May 17, Wednesday: Budh Pradosh Vrat, Jyestha Masik Shivratri • May 19, Friday: Shani Jayanti, Vat Savitri Vrat, Jyestha Amavasya, Shani A...

Vat Savitri Vrat 2023: અખંડ સૌભાગ્ય આપતો વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવશે?

Vat Savitri Vrat 2023 Date: - હિન્દુ પંચાગ મુજબ વટ સાવિત્રી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે. શનિ જયંતિ પણ આ દિવસે આવે છે. વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ આ વખતે વટ સાવિત્રી વ્રત કઈ તારીખે છે. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તેની આગવી સ્ટાઈલ માટે જાણીતી છે. જેના કારણે તે ઘણીવાર કોઈને કોઈ વિવાદમાં ફસાઈ જાય છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દરેક મુદ્દા પર ખુલીને વાત કરે છે. હાલમાં જ કંગના રનૌતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી લગ્ન કરવાની છે.