Vat savitri vrat katha gujarati

  1. [PDF] Hindu Devotional Books PDF List of All
  2. Vat savitri vrat 2022 puja Vrat katha
  3. Vat Savitri Vrat
  4. વટસાવિત્રી વ્રત કથા


Download: Vat savitri vrat katha gujarati
Size: 68.58 MB

[PDF] Hindu Devotional Books PDF List of All

Hindu Devotional Books PDF: Are you looking for the List of Hindu Devotional Books? If yes, then this Post is only made for a devotional devotee like you. In this post, we have covered almost all the Most read, Best, and High-quality PDF Books. You can get them for Reading for Free. After doing a lot of research we have come across this complete list of books. You will see and love the list of Hindu Devotional Books we have created for you. This post will help you get what you need to get inspiration and improve everything. After getting these books also if you think there is something is missing? Then kindly tell us in the comment section below to fulfill your rule as earliest as possible. We have covered devotional books in Hindi, Marathi, Tamil and Telugu. And other Indian languages as well. Hence you can get them all here. Also, we are working hard to give you the best content and give you best quality material. Nowadays as technology got increased devotional books pdf have increased gain. Because people prefer now reading online on their mobile devices a lot. Hence if you have not switched to the online mode then we will suggest you do and read the waste sea of the ocean on your mobile device. So download the PDF we have provided to you and start reading and improving your knowledge. Here are the Hindu Devotional Books PDF List of All. Sr. No. Name of the Books 01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 Sarasw...

Vat savitri vrat 2022 puja Vrat katha

સંબંધિત સમાચાર • 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકો માટે અશુભ સંકેત • કાળ ભૈરવની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ રહેશે દૂર, આવી રહી છે કાલાષ્ટમી, જાણો સમય અને વિધિ • કોમી એકતાનું પ્રતિક દાદા મેકરણનું સ્થાન, મંદિરે આવતા લોકો દરગાહમાં ઝુકાવે છે શિર • રોહિણી નક્ષત્રમાં જ કેરી ઉતરાવી જોઈએ, જાણો શું કહે છે શાસ્ત્ર વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) દર વર્ષે જેઠ માસની અમાસ પર આવે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત 30 મે, સોમવારે છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય (Husband’s Long Life) માટે વ્રત રાખે છે. વડના વૃક્ષની પૂજા કરે છે અને વટ સાવિત્રી વ્રત કથા (Vaat Savitri Vrat katha) સાંભળે છે અથવા વાંચે છે. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડો.કૃષ્ણકુમાર ભાર્ગવ જણાવે છે કે, સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનું જીવન પાછું લાવવામાં સફળ રહી હતી અને સાથે જ યમરાજને પોતાના પતિવ્રતા ધર્મ અને ચતુરાઈથી પ્રભાવિત કર્યા હતા. તો ચાલો જાણીએ વય સાવીત્રીની વ્રત કથા. વટ સાવિત્રી વ્રત કથા કથા અનુસાર, સાવિત્રી રાજર્ષિ અશ્વપતિની પુત્રી હતી. સાવિત્રીના લગ્ન દ્યુમતસેનના પુત્ર સત્યવાન સાથે થયા હતા. નારદજીએ સાવિત્રીના પિતા અશ્વપતિને કહ્યું કે સત્યવાન ગુણવાન અને ધર્માત્મા છે, પરંતુ તેમની ઉંમર નાની છે. લગ્નના એક વર્ષ પછી તેનું મૃત્યુ થશે. પિતાએ સાવિત્રીને ખૂબ સમજાવી પણ તે ન માની. તેણે કહ્યું કે, સત્યવાન તેના પતિ છે, તે બીજા લગ્ન ન કરી શકે. સત્યવાન પોતાના માતા-પિતા સાથે જંગલમાં રહેતો હતો અને સાવિત્રી પણ તેમની સાથે રહેવા લાગી હતી. નારદજીએ સત્યવાનના મૃત્યુના સમયનો જે ઉલ્લેખ કર્યો તે પહેલાથી જ સાવિત્રીએ ઉપવાસ શરૂ કરી દીધા હતા. જે દિવસે સત્યવાનનો મૃત્યુ દિવસ નિશ્ચિત હતો, તે દિવસે તે લાકડા કાપવા...

Vat Savitri Vrat

ભારત દેશમાં બહેનો આ વ્રતની શરૂઆત જેઠ સુદ તેરસથી કરે છે અને પૂનમના દિવસે તેની પૂર્ણાહુતિ કરે છે. પ્રથમ બે દિવસમાં બહેનો ફળાહારથી ઉપવાસ કરે છે અને પૂનમના દિવસે નકોરડો ઉપવાસ કરે છે. વ્રતની પૂનમે બહેનો પૂજાની સામગ્રીથી વડની પૂજા કરે છે. વડને પાણીનું સિંચન કરી તેની ફરતે કાચા સૂતરના તાંતણા વીંટીને પ્રદક્ષિણા કરે છે. આ વ્રત પતિના સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્ય માટે હોય છે. બહેનો સાવિત્રી દેવીને પ્રાર્થના કરે છે. આદ્યશક્તિ ભવાની ભુવનેશ્ર્વરીના અંશ સ્વરૂપા બ્રહ્માપત્ની સાવિત્રી દેવીની તેમની પર કૃપા ઊતરે તેવી પ્રાર્થના કરે છે. આ વ્રતની ઉજવણીમાં બહેનો એકબીજાના પરિવારના ખબરઅંતર પૂછી સૌના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પણ પાઠવે છે. બહેનો ભારતમાં પ્રતિવર્ષ વિવિધ વ્રતોની ઉજવણી કરે છે. તેમાં આ વટસાવિત્રીના વ્રતમાં બહેનો પતિના દોષોને પણ ક્ષમાના ગુણમાં ફેરવી પતિના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની મનોકામના સેવે છે. સત્યવાન - સાવિત્રી વ્રતકથા સાંભળી બહેનો નારીશક્તિને જાગૃત કરે છે - તપ કરે છે. ભગવાન નારાયણ અને મહર્ષિ નારદના સંવાદમાં આ વ્રતની વાર્તાનું વર્ણન છે. ભગવાન નારાયણે કહ્યું, હે નારદ! સૌ પ્રથમ બ્રહ્માએ વેદજનની સાવિત્રીની પૂજા કરી હતી. ત્યાર બાદ દેવોએ તેમની પૂજા કરી હતી. વિદ્વાનો પણ તેમની પૂજા કરવા લાગ્યાં. પૃથ્વીલોકમાં રાજા અશ્ર્વપતિએ પણ સાવિત્રી દેવીની આરાધના કરી હતી. સમય જતાં ચારે વર્ણના લોકોમાં મા સાવિત્રી દેવી પૂજાવા લાગ્યાં. મહર્ષિ નારદને સતી તુલસીની કથા સંભળાવ્યા પછી ભગવાન નારાયણે સતી સાવિત્રીનું ઉપાખ્યાન સંભળાવ્યું હતું. રાજા અશ્ર્વપતિએ પરાશર મુનિના ઉપદેશ અનુસાર વિધિસર ગાયત્રીજપ કર્યા પછી સાવિત્રીદેવીની પૂજાસ્તુતિ કરી, જેથી સહસ્ર સૂર્ય સમાન કાંતિવાળા તે દેવીનાં અશ્ર્વપતિને દર્શન થયાં. દેવીએ વરદાન...

વટસાવિત્રી વ્રત કથા

વ્રત 19 મે 2023, શુક્રવાર ના દિવસે ઉજવવામાં આવે છે. વટસાવિત્રી વ્રત વિધિ જેઠ માસ આવે…સુદ તેરસ આવે…બસ આ દિવસથી ‘વટ સાવિત્રી’નું વ્રત લેવાનું. તેરસથી પૂનમ સુધી…ત્રણ દિવસે પૂરું થાય…સવારે નાહી ધોઈને કાચા સુતરને લઈને અબીલ, ગુલાલ, ચોખા, કંકુ લઈ વડનું પૂજન કરી. સૂતરના તાંતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી. ત્રણ દિવસ નકોડા ઉપવાસ કરવા પછી સાવિત્રીમાંનું પૂજન કરવું. આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં ૧૨ પૂનમ આવે. અધિકમાસ હોય તો ૧૩ પૂનમ આવે. આ બારે પૂનમે ઉપવાસ કરવાનો અને વર્ષના અંતે ૧૨મી પૂનમે ઉપર બતાવ્યા મુજબ વડનું પૂજન કરવું. વટસાવિત્રી વ્રત કથા/વાર્તા અશ્વપતિ નામે એક રાજા હતો. તેની રાણીનું નામ માલવી હતું. આ બેઉ રાજા-રાણી ભક્તિવાન, દયાળુ, દાનેશ્વરી હતાં. પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા. તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે. તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુ એ આટલું બધું સુખ આપ્યું છે. કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા. રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વસન આપે પણ રાણીનું મન માનતું નથી. એક દિવસ રાજાએ માલવીને કહ્યું, “રાણી ! આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું. અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે.” આમ કહી રાજા તો ચાલ્યો. દૂર દૂર જતાં જંગલ આવ્યું. જંગલમાં એક જગાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું. રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું,“રાજન ! તારી ઈચ્છા શું છે ? તે હું જાણું છું, પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે.” આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતરધ્યાન થઈ ગયા. રાજાને તા હરખનો પાર નથી તે તો આ...