ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ

  1. સિદ્ધિવિનાયક મંદિરની નજીકના સોસાયટીના લોકો બાપ્પાના લાડુની સુગંધથી કંટાળી ગયા
  2. gujarat weather forecast ports signals alert on cyclone know
  3. આજના તાજા સમાચાર ગુજરાતીમાં


Download: ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ
Size: 1.29 MB

સિદ્ધિવિનાયક મંદિરની નજીકના સોસાયટીના લોકો બાપ્પાના લાડુની સુગંધથી કંટાળી ગયા

સંબંધિત સમાચાર • VIDEO: પત્નીઓથી કંટાળેલા પુરુષોએ પીપળાની પૂજા કરી; યમરાજને કહ્યું- છુટકારો અપાવો • આંદોલન છે કે ડાયરો! વિરોધ પ્રદર્શનમાં ઉડાવવામાં આવી ચલણી નોટો, જુઓ વીડિયો • ઈંસ્ટાગ્રામ પોસ્ટને લઈને અકોલામાં હિંસા ફાટી નીકળી, સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી • પોલીસ ભરતી પરીક્ષામાં નકલ કરતા 2 ઉમેદવારોની ઝડપાયા, ગુનો નોંધાયો મુંબઈમાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની આજૂબાજૂની સોસાયટીના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની આ મુશ્કેલી સાંભળીને તમને પણ નવાઈ લાગશે. સોસાયટીના લોકોનું કહેવું છે કે, સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ માટે બનાવવામાં આવતા લાડુના પ્રસાદની સુગંધથી તેઓ હવે કંટાળી ગયા છે, તેનાથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ થઈ શકે છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે, જ્યારે તમે સોસાયટીમાં એન્ટર થાવ છો, તો થોડી વાર માટે આપને આ સુગંધ સારી લાગશે, પણ કાયમ માટે તે ખૂબ જ તકલીફદાયક સાબિત થાય છે. મંદિરની આ જગ્યા એક સમયે ખાલી હતી, જ્યાં શ્રદ્ધાળુઓ માટે પ્રતીક્ષાલય હતું, જેને એક ઔદ્યોગિક રસોઈઘર બનાવી દીધું છે. ત્યાં એટલું બધું ઘી એકઠું કર્યું છે કે તેનાથી આગ લાગવાનો ખતરો પણ રહેલો છે. આ પણ વાંચો: એક સમયે દાદરના રહેવાસીઓ માટે એક ચિન્હીત જગ્યા આપી હતી, જ્યાંથી તેઓ જઈ શકતા હતા. જો કે, છેલ્લા ચાર વર્ષમાં તે બધું બદલાઈ ગયું છે. હવે તેમને ઘર સુધી જવા માટે ઘીથી લથબથ લાડુની સુંગધમાંથી પસાર થવું પડે છે. 1977માં બનેલા આ હાઉસિંગ સોસાયટીમાં ચાર ભવનમાં લગભગ 192 ફ્લેટ છે. હવે કેટલાય વરિષ્ઠ નાગરિકોએ મંદિરના રસોઈ ઘરમાં પ્રસાદ માટે બનતા ઘીના લાડુની સુગંધના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થતી હોવાની વાત કહી છે. જો કે, સ્થાનિક લોકોની ફરિયાદ ટ્રસ્ટ સુધી પહોંચી પણ કોઈ નિ...

gujarat weather forecast ports signals alert on cyclone know

Gujarat Weather Forecast : અતુલ તિવારી/વેરાવળ : ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ane કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે. જે બતાવે છે કે તે હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે. જેને કારણે ગુજરાતના કેટલાક બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે, ત્યારે ગુજરાતના બંદરો પર લગાવાતા આ સિગ્નલના નંબરોનું શું છે ગણિત એ જાણીએ. બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા બિપરજોયની અસરથી ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા છે. અત્યાર સુધી ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્લન લગાવાયુ હતુ. ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે રોજ સવારે 10:00 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ કેટલાક બંદ...

આજના તાજા સમાચાર ગુજરાતીમાં

7 june, Gujarat National world daily News latest update: કિસાન નેતા રાકેશ ટિકૈતે ચેતાવણી આપી છે કે એમએસપી માટે દેશભરમાં મોટું આંદોલન કરવામાં આવશે. હરિયાણાના કરનાલમાં કહ્યું કે એમએસપી માટે દેશભરમાં મોટું આંદોલન કરવું પડશે અને જે જેલમાં છે તેમને પણ મળવું પડશે. ધરણા અને પંયાયત પણ થશે. મંગળવારે કરનાલમાં સુરજમુખીની એમએસપી પર ખરીદીની માંગણી કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ થઇ રહ્યો છે. કિસાન નેતા રાકેશ ટિકૈતે ચેતાવણી આપી છે કે એમએસપી માટે દેશભરમાં મોટું આંદોલન કરવામાં આવશે. હરિયાણાના કરનાલમાં કહ્યું કે એમએસપી માટે દેશભરમાં મોટું આંદોલન કરવું પડશે અને જે જેલમાં છે તેમને પણ મળવું પડશે. ધરણા અને પંયાયત પણ થશે. મંગળવારે કરનાલમાં સુરજમુખીની એમએસપી પર ખરીદીની માંગણી કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેનો વિરોધ થઇ રહ્યો છે. Best largecap midcap and smallcap Stocks : બેસ્ટ લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરની વાત કરીએ તો, લાર્જકેપ શેરમાં ICICI બેંક, ITC, L&T, M&M, HCL ટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ અને ONGC, તો મિડકેપ અને સ્મોલકેપમાં અશોક લેલેન્ડ, વેદાંત ફેશન, મેટ્રો બ્રાન્ડ્સ, એમએમએફએસ, એપીએલ એપોલો ટ્યુબ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને લેમન ટ્રીમાં રોકાણ કરી શકો છો (સ્ટોરી વાંચવા માટે Maharashtra liquor Vendor case : મહારાષ્ટ્ર લીકર વેન્ડર્સ એસોસિએશ (Maharashtra liquor vendor association) ને ગુજરાત સરકાર (Gujarat Goverment) વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં અરજી કરી. મહારાષ્ટ્રના વાઈન શોપ (wine shop) ના માલિકોને ગુજરાત પ્રોહિબિશન એક્ટ (gujarat prohibition act) હેઠળ પરેશાન કરવામાં આવી રહ્યા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે ભારતીય પહેલવાનોને મંગળવાર...

રશિયા

5 માર્ચ 2022 00:00 5 માર્ચ 2022 00:00 યુક્રેન અને આસપાસના વિસ્તારોથી બીબીસી સંવાદદાતાઓ અપડેટ આપી રહ્યા છે. કિએવમાં ઓર્લા ગુરીન, લીસ ડ્યૂસેટ અને જેમ્સ વૉટરહાઉસ, દ્નિપ્રોમાં સારા રેઇન્સફોર્ડ, ફર્ગલ કિએન અને લિવિવમાં જોએલ ગુન્ટર, મૉસ્કોમાં જેનિ હિલ હાજર છે. જ્યારે યુક્રેનની પશ્ચિમી સરહદથી બીબીસીની ટીમ સતત માહિતી આપી રહી છે. સારાંશ • યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે દસમો દિવસ. • રશિયાની બે શહેરમાં સંઘર્ષવિરામની ઘોષણા, સામાન્ય લોકો માટે ખૂલશે માનવીય કૉરિડૉર • અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જીતશે • નો-ફ્લાય ઝોન બનાવવા નેટો તૈયાર નહીં, ઝૅલેન્સ્કીએ ટીકા કરી • યુક્રેનના વધુ એક પરમાણુ સંયંત્ર તરફ વધી રહી છે રશિયન સેના: UNમાં અમેરિકન રાજદૂત • સેમસંગે રશિયામાં તેનાં ફોન અને ચિપ્સનું વેચાણ બંધ કર્યું • રશિયામાં નવા કાયદાનો પ્રસ્તાવ, સૈન્ય અંગે 'ખોટી' જાણકારી ફેલાવવા બદલ સજા • યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયાએ કબજો કર્યો. View more on twitter View more on twitter ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે કારણ કે ત્યાં હિંસા જારી છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. મંત્ર...