Morari bapu suvichar gujarati

  1. મોરારી બાપુ નું સુંદર વાક્ય
  2. 101+ મોરારીબાપુ ના સુવિચાર
  3. New morari bapu quotes,status in gujarati with photo
  4. Morari Bapu : Gujarati Quotes APK (Android App)
  5. moraribapu suvichar in gujarati


Download: Morari bapu suvichar gujarati
Size: 33.37 MB

મોરારી બાપુ નું સુંદર વાક્ય

▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિ નો હશે. ▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે, બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે.... ▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે. પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે... ▪વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ, વાણીની પ્રથમ વિશેષતા છે... ▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે ▪ગમો અણગમો એ તો આપણા મનનો છે. બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે. ▪જયારે લખાણ ના 'વખાણ' થાય...ત્યારે,સમજવું કે-શબ્દો 'આંખ' થકી...'દીલ' સુધી પહોંચ્યા છે ▪માત્ર ભીંતો થી ઘર ઠંડુ નથી થતુ ... ઘર માં રહેનાર માં ભેજ હોવો જોઇએ. ▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો. ▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે ▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી. ▪મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,.. કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે ▪જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે જેના માટે લોકો કહેતા હતા "આ કામ તું નહિ કરી શકે " ▪સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !! ▪તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો, જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !! ▪કામ કરવાવાળાની કદર કરો, કાન ભરવાવાળાની નહીં. ▪દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !! ▪માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !?? પણ, ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે...

101+ મોરારીબાપુ ના સુવિચાર

નમસ્કાર મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ quotes.gujarati-english.com માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે સોસીઅલ મીડિયા માં શેર કરી શકાય તેવા ઘણા સુવિચાર “101 થી વધુ મોરારીબાપુ ના સુવિચાર- Moraribapu Quotes in Gujarati (Moraribapu Suvichar)” આર્ટિકલ માં જોઈશું, જે તમને બધા ને ખુબ ગમશે. આશા રાખું છું કે તમે નીચે કોમેન્ટ કરી અને આ પોસ્ટ વિષે જરૂર થી તમારો અભિપ્રાય આપશો. આ પણ જરૂર નિહાળો- Table of Contents • • • • • • • • મોરારીબાપુ ના સુવિચાર- Morari Bapu Quotes in Gujarati (Morari Bapu Suvichar) મોરારી બાપુએ તેમનું પ્રથમ રામચરિતમાનસ પ્રવચન 14 વર્ષની વયે ગુજરાતના ધનફૂલિયામાં રામફલદાસ મહારાજ હેઠળ યોજાયેલા નવ દિવસીય કથામાં આપ્યું હતું. મોરારી બાપુએ ત્યારથી 800 થી વધુ રામ કથાઓ કરી છે, દરેક નવ દિવસ ચાલે છે અને રામચરિતમાનસના એક શ્લોક પર આધારિત છે. વધુમાં, તેમણે આદરણીય ગોપી ગીત માંથી 19 શ્લોકો સંભળાવ્યા છે. તેમની કથા હંમેશા બે આવશ્યક તત્વો સાથે હતી. તેમણે કેન્યાના નૈરોબીમાં યુનાઇટેડ સ્ટેટ્સની અને વિશ્વના ઘણા અન્ય દેશો માં પણ તેમની કથા કરેલી છે. તો ચાલો તેમના અનમોલ સુવિચાર જોઈએ. અનમોલ મોરારીબાપુ ના સુવિચાર- Golden Morari Bapu Quotes in Gujarati ભગવાન આપણને દેખાતા નથી તેથી તે મૂલ્યવાન છે. 🕉️🌼 જય શ્રી રામ 🌼🕉️ ફૂલ એકાંતમાં ખીલે છે, વ્યક્તિના અંતરાત્માનું ફૂલ પણ એકાંતમાં જ ખીલે છે. દરેક વ્યક્તિએ તેમના એકાંતનું ધ્યાન રાખવું જોઈએ. 🕉️🌼 જય શ્રી રામ 🌼🕉️ જો તમારું લક્ષ્ય મોટું છે અને તેના પર હસવા માટે કોઈ ન હોવું જોઈએ. તો સમજી લો કે અત્યારે તમારું લક્ષ્ય બહુ નાનું છે. 🕉️🌼 જય શ્રી રામ 🌼🕉️ સાધુ સાથે હરિ નામ અને રામ ચરિત માનસ પોતે. કેટલાક રોગોથી મુક્તિ મેળવીને મોક્ષ મેળવવાનો ઉપાય છે. 🕉️🌼 જય શ્રી રામ 🌼...

New morari bapu quotes,status in gujarati with photo

New morari bapu quotes,status in gujarati with photos મિત્રો જો તમે શોધી રહ્યા છો morari bapu quotes in gujarati તો આ પોસ્ટ માં અમે લાવ્યા છીએ વાંચવાં ગમે તેવા સરસ સુવિચાર અને morari bapu shayari photo તથા મિત્રો તમે આ morari bapu quotes in gujaratiઅને morari bapu shayari photoને આપના નજદીકી ઓ ને share કરી ને morari bapu status photoDownload પણ કરી શકો છો . morari bapu quotes in gujarati morari bapu quotes in gujarati !!અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા મુક્ત થઈને સાત્ત્વિક શ્રદ્ધાથી શાસ્ત્રનો સંગ કરો.!! ~મોરારી બાપુ !!વિવેકપૂર્ણ વિચાર અને વિવેકપૂર્ણ વિશ્વાસ માણસને પરમ સુધી પહોંચાડી શકે છે.!! ~મોરારી બાપુ !!બોલવું એ ચાંદી છે, ન બોલવું એ સોનું છે,અને યોગ્ય સમયે બોલવું એ હીરા-મોતી છે.!! ~મોરારી બાપુ !!સત્ય બૌદ્ધિક હોવું જોઈએ નહીં પણ સત્ય હૃદયપૂર્વક હોવું જોઈએ.!! !!નિષ્ફળ થવું એ ગુનો નથી, પરંતુ સફળતા માટે ઉત્સાહનો અભાવ એ ગુનો છે ભગવાન આપણને દેખાતા નથી, તેથી તે મૂલ્યવાન છે. પરમતત્વને કેવળ પ્રેમ પ્રિય છે.!! !!ભક્તિ એ એક તકનીક છે અને ભજનના આનંદી મહેલમાં પ્રવેશવાની એક પદ્ધતિ છે.!! !!ભગવાન શ્રીકૃષ્ણનો મીરાના ગાયનમાં અવાજ હતો. કર્મથી મુક્તિ મેળવવી મુશ્કેલ છે.!! !!આનંદની અંતિમ મર્યાદા આંસુઓ છે.!! !!ઘર દિવાલોથી બનેલું છે અને ઘર હૃદય દ્વારા બનાવવામાં આવ્યું છે.!! morari bapu status photo morari bapu status photo !!બુદ્ધપુરુષનો કોઈ યુનિફોર્મ નથી હોતો.!! !!દુનિયાભરની પવિત્રતાનું ઘરાનું હોય છે ફકીરોની આંખ.!! !!તમારા વિચારો દાન કરવું એ સૌથી મોટું દાન છે.!! !!સદ્ગુરુ પાસેથી મળેલી કોઈપણ ચીજ સંવાદ બની શકે છે.!! !!સાચો પ્રેમ સુખની માતા છે.!! !!મૌનથી સંવાદ રચી શકાય છે.!! !!આજે દુનિયાને કરુણાની જરૂર છે.!...

Morari Bapu : Gujarati Quotes APK (Android App)

Hello Friends , We Start Our Apps Studio With Morari Bapu Ram Katha apps and Gujarat Quotes and Status. in this app we include morari bapu shayri quotes suvichar. - Quotes - "Best Quotes" and "Status" - Gujarati Suvichar - Ram Charit Manas - "Morari Bapu" Short Videos - Photos Of Morari Bapu - Upcoming Katha - This App is very smooth and easy to play and access DISCLAIMER : All videos are available in Our app our own data just provides streams from our server but we Download YouTube. So Let's Go to the store and download our new app about morari bapu and enjoy and learn it. Jay Shree Ram

moraribapu suvichar in gujarati

વિદેશની વાત છે. રોમેલ્ક નામે એક ધર્મગુરુ હતા. એના આંગણે કોઇ આવે તો ખાલી હાથ જતું ન હતું. દરેક ધર્મ અને સંસ્કૃતિ કંઈકને કંઈક શીખવીને જાય છે. જ્યાંથી પણ સારી વાત મળે એને સ્વીકારવી જોઈએ. એકવાર એ એમના બગીચામાં છોડને પાણી પાતા હતા ત્યારે એક ભિખારી એમના દરવાજે આવ્યો. ત્યારે એનું પાકીટ ખાલી હતું. ટેબલ પર પત્નીના પાકીટમાં એક વીંટી હતી એ એને આપી. એકાદ મિનિટ બાદ પત્ની પછી ફરી ત્યારે એને વીંટીવાળી વાત કહી તો પત્ની ભડકી અને કહ્યું કે ‘એ વીંટી ખૂબ મોંઘી હતી અને એની કિંમત પચાસ દિનાર હતી. મારું મો શું જોઈ રહ્યા છો, જાવ જલ્દી વીંટી પાછી લઇ આવો. એ ભિખારી દૂર નહીં ગયો હોય’ વિશ્વમાં આવા કર્ણ હશે ત્યાં સુધી માનવતાને આંચ નહીં આવે. ગુરુકૃપા હોય તો જ આવા સારા કાર્ય થઇ શકે. મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછેલો કે ‘ બાપુ, આપ કથામાં વારંવાર કહો છો કે હું કોઈનો ગુરુ નથી અને પછી આપ એમ પણ કહો છો કે ગુરુ આવશ્યક છે.’ મને ખબર છે ગુરુ થવું ખૂબ મુશ્કેલ છે. હું પણ માનસ વાંચતો તમારા જેવો એક માણસ છું., મને મહાન ન બનાવો, મને માણસ રહેવા દો. ગીતાનો શબ્દ લઇ કહું તો ‘જન્તવ:’ આપણે તો એક જંતુ છીએ. મારા ગુરુ મારા દાદાજી. સારા ગ્રંથને ગુરુ કહો. શીખસમાજે ‘ગ્રંથસાહેબ’ને ગુરુ માન્યા છે. જેમાં ગુરુની વાણી સંગ્રહિત છે. મારા રામચરિત માનસકારે ‘રામાયણ’ વિશે લખ્યું છે કે ‘માનસ’ સ્વયમ્ ગુરુ છે... સંસ્કૃતનું કોઇ અષ્ટક કે કવિતાની કોઈ પંક્તિ પણ આપણા ગુરુ બની શકે છે. કોઈ વાર્તા કે એ વાર્તા જેવું વિસ્મય જેનામાં છે એ બાળક પણ આપણા ગુરુ બની શકે છે. જીસસ તો કહેતા કે ‘મારા પિતાના રાજ્યમાં એમને જ પ્રવેશ મળશે જે બાળક જેમ રહેશે.’ ગુરુનો ગણવેશ નથી હોતો. દત્તાત્રેય જેમ તમે કોઈને પણ ગુરુ માની શકો છો. અંજાઈ જઈને ગુરુ ન બનાવશો પણ ભીંજાઈ જઈને ગુરુ બનાવજો...